News Click 24
-
ગુજરાત
વિદ્યાર્થીને ભગાડી જવાની ઘટનામાં નવો વળાંક ; 20 સપ્તાહનો ગર્ભ હોવાનું ખૂલ્યું , અપહરણ અને : તરૂણનું જાતિય શોષણ કર્યા નો ગુનો નોંધ્યો છે ,
સુરતમાં 13 વર્ષના વિદ્યાર્થીને 23 વર્ષની શિક્ષિકા ભગાવી જતા દોડતી થયેલી પોલીસને ચાર દિવસ પછી બંનેને શોધી કાઢવામાં સફળતા તો…
Read More » -
ઈકોનોમી
સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે તો નિફ્ટી પણ 100 પોઈન્ટનો વધારો નોંધાયો છે.
ગુરુવારે સ્થાનિક શેર માર્કેટ બંધ રહ્યા બાદ આજે શુક્રવારે સ્થાનિક શેરબજારોમાં તેજી જોવા મળી છે. ખુલ્યા પછી સેન્સેક્સ 400 પોઈન્ટના…
Read More » -
જાણવા જેવું
ભારત અને અમેરિકા વચ્ચે લગભગ 1100 કરોડ રૂપિયાની રક્ષા ડીલને મંજૂરી મળી છે. આ સૌદાથી ભારતને કેટલો ફાયદો થશે તે જાણીએ ,
યુએસએ ભારત અને પાકિસ્તાન સાથે પહેલગામ હુમલા પછી વાત કર્યા બાદ અમેરિકાએ ભારત સાથે એક મોટા લશ્કરી કરારને મંજૂરી આપી…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 2 May 2025 ,
આજનું પંચાંગ 02 05 2025 શુક્રવાર, માસ વૈશાખ,પક્ષ સુદ, તિથિ પાંચમ, નક્ષત્ર આર્દ્રા બપોરે 1:03 પછી પુનર્વસુ, યોગ ધૃતિ, કરણ…
Read More » -
ગુજરાત
રાજ્યમાં કાળજાળ ગરમી વચ્ચે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે , હવામાન વિભાગે 3 મેથી 6 મે વચ્ચે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે.
રાજ્યમાં આગામી 2 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે. 3 તારીખ બાદ રાજ્યમાં તાપમાન 2-3 ડિગ્રી ઘટશે. રાજ્યમાં કાળજાળ ગરમી વચ્ચે વરસાદની…
Read More » -
ગુજરાત
રાજકોટ વાસીઓ આજે સતત ત્રીજા દિવસે આગ ભઠ્ઠા જેવી ગરમી અને લૂંમાં બળી ગયા , બપોરે પણ 2.30 કલાકે તાપમાન 44 ડિગ્રી થઈ ગયુ હતું
રાજકોટ વાસીઓ આજે સતત ત્રીજા દિવસે આગ ભઠ્ઠા જેવી ગરમી અને લૂંમાં બળી ગયા હતા.આજે બપોરે પણ 2.30 કલાકે જ…
Read More » -
જાણવા જેવું
આયુષ્યમાન ‘ગુજરાત’! 70% લોકોને કેન્દ્રીય યોજનામાં આવરી લેવાયા અત્યાર સુધીમાં 2.26 કરોડથી વધુ આરોગ્યવરેકોર્ડએ સફળતાપૂર્વક ડિજિટલી આ સાથે, આ મિશન હેઠળ 17,800થી વધુ આરોગ્ય સુવિધાઓની નોંધણી પણ પૂર્ણ થઈ ગઈ છે.
આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) અંતર્ગત ગુજરાતે 4.77 કરોડથી વધુ એટલે કે 70 ટકા નાગરિકોની આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ (ABHA)…
Read More » -
જાણવા જેવું
આજે, અક્ષય તૃતીયાના શુભ અવસર પર, ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલશે અને આ સાથે ચારધામ યાત્રા શરૂ થશે.
આજે, અક્ષય તૃતીયાના શુભ અવસર પર, ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલશે અને આ સાથે ચારધામ યાત્રા શરૂ થશે. બંને…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને 22 એપ્રિલ, 2025 પહલગામ આતંકવાદી હુમલાને ‘અત્યંત ચિંતાજનક અને દુઃખદ’ ગણાવ્યો અને કહ્યું કે, ‘ભારતે જવાબદારીપૂર્વક કાર્ય કરવાની જરૂર છે.’
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને 22 એપ્રિલ, 2025 પહલગામ આતંકવાદી હુમલાને ‘અત્યંત ચિંતાજનક અને દુઃખદ’ ગણાવ્યો અને કહ્યું કે,…
Read More » -
ગુજરાત
અમદાવાદ વિમાની મથકે 37 લાખનું સોનું ઉપરાંત 37 કરોડનું ડ્રગ્સ ઝડપાયું ,
સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પરથી મંગળવારે કસ્ટમ અને DRIએ જોઈન્ટ ઓપરેશનમાં બેગકોંકથી આવેલાં બે પુરુષ અને બે મહિલા પેસેન્જર…
Read More »