News Click 24
-
ઈકોનોમી
સેન્સેક્સ 1005.88 પોઈન્ટના વધારા સાથે 80218.37 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 50 પણ 289 પોઈન્ટ વધીને 24,328.50 પર બંધ થયો.
સોમવારે સેન્સેક્સ 1005.88 પોઈન્ટના વધારા સાથે 80218.37 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 50 પણ 289 પોઈન્ટ વધીને 24,328.50 પર બંધ…
Read More » -
જાણવા જેવું
નાઇજીરીયામાં મોટો આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ બે વાહનોમાં વિસ્ફોટ કર્યા. વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 26 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ભારત સહિત વિશ્વભરના ઘણા દેશો સતત આતંકવાદી હુમલાઓનો સામનો કરી રહ્યા છે. આ આતંકવાદી હુમલાઓમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામે…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
ચારધામ યાત્રાને વ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે, વહીવટીતંત્રે બદ્રીનાથ ધામમાં ઘણી નવી વ્યવસ્થાઓ અમલમાં મૂકી છે.
આ વખતે, ચારધામ યાત્રાને વ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે, વહીવટીતંત્રે બદ્રીનાથ ધામમાં ઘણી નવી વ્યવસ્થાઓ અમલમાં મૂકી છે. મંદિર પરિસરમાં…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 29 April 2025 ,
આજનું પંચાંગ 29 04 2025 મંગળવાર, માસ વૈશાખ, પક્ષ સુદ, તિથિ બીજ, નક્ષત્ર કૃતિકા, યોગ સૌભાગ્ય, કરણ કૌલવ, રાશિ વૃષભ…
Read More » -
દેશ-દુનિયા
ગૃહવિભાગે ભારત વિરુદ્ધ પ્રોપેગન્ડા ફેલાવતી અને સાંપ્રદાયિક સહિતના મોરચે ભડકાવ અહેવાલ આપતી પાકિસ્તાનની 16 યુટયુબ ચેનલોનું પ્રસારણ તાત્કાલીક રોકી દીધુ ,
પહેલગામ હુમલાના પગલે પાકિસ્તાન પર ડિપ્લોમેટીક સ્ટ્રાઈક કર્યા બાદ હવે ભારતે ડિઝીટલ સ્ટ્રાઈક પણ કરી છે અને પાકની ડોન ન્યુઝ,…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
પાક. અને ચીનના વિદેશમંત્રીઓ વચ્ચે ટેલીફોનિક વાતચીત ; ચીનના વિદેશમંત્રી વાંગ યીએ પાક.ના વિદેશમંત્રી ઈશાકદાર સાથે વાતચીત કરી : ‘સંયમ જાળવવા’ બંને દેશોને અપીલ ,
પહેલગામ હુમલાને પગલે પાકિસ્તાને કાગારોળ શરુ કરી દીધી છે અને હાલમાં જ પાકિસ્તાનના વિદેશવિભાગ એ આ હુમલા સંદર્ભમાં રશિયા અને…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
5000થી વધુ જવાનો ભારત સાથે લડવા માંગતા નથી : હજુ વધુ અસંતોષ બહાર આવવાની શકયતા : 11મી કોપ્સ કમાન્ડરના લેફ. જનરલ ઉમર બુખારીએ જનરલ મુનીરને તાકીદની જાણ કરી ,
ભારત એક તરફ પાકિસ્તાન સામે નિર્ણાયક લશ્કરી પગલાની તૈયારી કરી રહ્યું છે અને પાક સાથેનો વ્યાપાર પણ રોકી દીધો છે…
Read More » -
જાણવા જેવું
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે લીધેલાં પગલાથી પાકિસ્તાનમાં દહેશતનું વાતાવરણ , પાકિસ્તાન આર્મીના ચીફ અસીમ મુનિરના પરિવારે દેશ છોડી દીધો છે ,
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે લીધેલાં પગલાથી પાકિસ્તાનમાં દહેશતનું વાતાવરણ છે અને મોટા-મોટા નેતાઓના પરિવારો દેશ છોડીને ભાગી રહ્યા છે.…
Read More » -
ગુજરાત
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત .આજથી 6 દિવસ રાજ્યમાં યલો-ઓરેન્જ એલર્ટ જોવા મળશે. જેમાં ગરમીનો પારો 43થી 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. આજથી 6 દિવસ રાજ્યમાં યલો-ઓરેન્જ એલર્ટ જોવા મળશે. જેમાં ગરમીનો પારો 43થી 44 ડિગ્રીએ…
Read More » -
જાણવા જેવું
કેદારનાથ ધામની યાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. 28 એપ્રિલના રોજ બાબા કેદારનાથની ડોલી યાત્રા તેમના ઓમકારેશ્વર મંદિર ઉખીમઠથી કેદારનાથ ધામ માટે રવાના થશે ,
કેદારનાથ ધામની યાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. 28 એપ્રિલના રોજ બાબા કેદારનાથની ડોલી યાત્રા તેમના ઓમકારેશ્વર મંદિર ઉખીમઠથી કેદારનાથ ધામ…
Read More »