News Click 24
-
ગુજરાત
અલ્પેશ કથીરિયાના સમર્થકોએ ગણેશ જાડેજાના સમર્થકો પર હુમલો કરવાનો અને તેમની કારના કાચ તોડવાનો આક્ષેપ કર્યો છે ,
ગોંડલમાં ગઇકાલે અલ્પેશ કથીરીયાના સમર્થકો અને ગણેશ જાડેજાના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું.. એક તરફ જ્યાં અલ્પેશ કથીરિયાના સમર્થકોએ ગણેશ…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 28 April 2025 ,
મેષ અ , લ , ઇ ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું પડશે. ભૂમિ, વાહન, યંત્ર વગેરેથી લાભ થશે. યાત્રા થઈ…
Read More » -
જાણવા જેવું
ઇન્ડિયન રેલવે એ આજે 25 એપ્રિલથી જમ્મુ-કાશ્મીરની એની બધી જ પ્રી-પ્લાન્ડ ટૂર હાલ રોકી દીધી છે ,
ભારતીય રેલવેની અન્ય સર્વિસ સાથે ટૂર મેનેજ કરતી બ્રાન્ચ ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ આજે 25 એપ્રિલથી જમ્મુ-કાશ્મીરની…
Read More » -
જાણવા જેવું
પાકિસ્તાની નાગરિકોના મેડિકલ વિઝા પણ 29મી સુધી જ માન્ય : ભારત વધુ આક્રમક ,
પહેલગામ આતંકવાદી હુમલા બાદ મળેલી ઉચ્ચસ્તરીય કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠકમાં લેવામાં આવેલા રાજદ્વારી નિર્ણયોના અનુસંધાનમાં હવે ભારતે પાકિસ્તાની નાગરિકો…
Read More » -
ઈકોનોમી
BSE પર સેન્સેક્સ 263 પોઈન્ટના ઉછાળા સાથે 80,065.02 પર ખુલ્યો. તે જ સમયે NSE પર નિફ્ટી 0.42 ટકાના વધારા સાથે 24,349.35 પર ખુલ્યો.
શેરબજારને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું. BSE પર…
Read More » -
જાણવા જેવું
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓલ આઉટ વૉરની આશંકા વધતી જઇ રહી છે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓલ આઉટ વૉરની આશંકા વધતી જઇ રહી છે.…
Read More » -
ગુજરાત
હવામાન વિભાગે ગુરુવારે દેશના 25 રાજ્યોમાં હીટવેવ માટે યલો એલર્ટ જારી કર્યું છે ,હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ થવાની સંભાવના છે
દેશમાં તાપમાન વધી રહ્યું છે, એપ્રિલના અંતમાં, મે-જૂનની ગરમી જેવી ગરમી પડી રહી છે. હવામાન વિભાગે ગુરુવારે દેશના 25 રાજ્યોમાં…
Read More » -
જાણવા જેવું
પાકિસ્તાની હિન્દુઓના વિઝા રદ કરવામાં આવશે નહીં. પાકિસ્તાની હિન્દુ લઘુમતી સમુદાયના લોકો જે ભારતમાં રહે છે તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે પાકિસ્તાની હિન્દુઓમાં ચિંતા વધી ગઈ…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 25 April 2025 ,
આજનું પંચાંગ 25 04 2025-શુક્રવાર, માસ-ચૈત્ર, પક્ષ-વદ, તિથિ-બારસ સવારે 11:44 પછી તેરસ, નક્ષત્ર-ઉત્તર ભાદ્રપદ, યોગ-ઈન્દ્ર બપોરે 12:29 પછી વૈધૃતિ, કરણ-તૈતિલ…
Read More » -
ગુજરાત
જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી ; શનિવારથી ચાર દિવસ ફરી હીટવેવની આગાહી : તાપમાનનો પારો 43 થી 45 ડીગ્રીએ પહોંચશે ,
રાજકોટમાં બે દિવસથી તાપમાનમાં વધારા સાથે ભીષણ ગરમી પડી રહી છે. આજે અને કાલે મામુલી રાહત રહેશે. પરંતુ તા.26 ને…
Read More »