જાણવા જેવું
-
જંતર – મંતર પર મુસ્લિમ પર્સનલ લો બોર્ડના દેખાવો ; વકફ બિલથી અમારા ઘર, જમીન અને મસ્જિદો પર હુમલો કરવામાં આવી રહ્યો છે : મુસ્લિમ નેતાઓ
ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના બેનર હેઠળ વક્ફ (સંશોધન) બિલ સામે વિરોધમાં અલગ-અલગ મુસ્લિમ સંગઠનોના પ્રમુખ અને રાજકીય પાર્ટીના…
Read More » -
ગરીબ – મુસ્લીમ પરિવારો માટે ભાજપ લઘુમતી મોરચાએ મોદી કીટ તૈયાર કરી : ઘર ઘર સુધી પહોંચાડવાની તૈયારી
હાલ ચાલી રહેલા રમઝાનના તહેવાર દરમ્યાન દિલ્હીમાં ભાજપ નેતાઓએ ઈફતાર પાર્ટીનું આયોજન કર્યા બાદ હવે ઈદના દિવસે ઉતરપ્રદેશ, બિહાર સહિતના…
Read More » -
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટએ ; 28 ફેબ્રુઆરી 2025 સુધીના 5 વર્ષમાં ટ્રસ્ટના ખાતામાંથી વિવિધ સરકારી એજન્સીઓને 396 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનું કામ 96% જેટલું પૂરું થઈ ગયું છે. એવું માનવામાં આવે છે કે જૂન સુધીમાં મંદિર…
Read More » -
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો મોંઘવારી ભથ્થામાં સરકાર 2% વધારાને મંજૂરી આપી શકે છે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો મોંઘવારી ભથ્થામાં સરકાર 2% વધારાને મંજૂરી આપી શકે છે. સરકાર આ મહિનાના અંત સુધીમાં DA…
Read More » -
એરપોર્ટ પર એન્ટ્રી સમયે થતા દબાણને વશ થવાનું જરૂરી નથી અને અપરાધ પણ નથી : કાનુની વિકલ્પ ઉપલબ્ધ છે ,
અમેરિકી એરપોર્ટ પર વિદેશ પ્રવાસ પુરો કરીને પરત આવતા ગ્રીનકાર્ડ હોલ્ડર્સ સાથે થઈ રહેલા દબાણ પર ઈમીગ્રેશન નિષ્ણાંતોએ સ્પષ્ટ શબ્દોમાં…
Read More » -
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર આવતીકાલે 18 માર્ચ મંગળવારના રોજ પૃથ્વી પર પાછા ફરશે ,
નાસાએ રવિવારે સાંજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને અવકાશયાત્રીઓ 18 માર્ચ મંગળવારના રોજ પૃથ્વી પર પાછા ફરશે. નાસાએ આશા…
Read More » -
એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લેનારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે 41 દેશો પર વ્યાપકપણે મુસાફરી પ્રતિબંધ મૂકવાની યોજના અંગે વિચારી રહ્યા છે
એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લેનારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે 41 દેશો પર વ્યાપકપણે મુસાફરી પ્રતિબંધ મૂકવાની યોજના અંગે…
Read More » -
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ 100 અને 200 રૂપિયાની નોટો અંગે મોટી જાહેરાત ; 100 અને 200 રૂપિયાની નવી નોટો જારી કરવા જઈ રહી છે
હોળી પહેલા, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 100 અને 200 રૂપિયાની નોટો અંગે મોટી જાહેરાત કરી છે. RBI એ…
Read More » -
ચીનની લેબમાંથી જ નીકળ્યો હતો કોરોના વાયરસ, જર્મનીની જાસૂસી એજન્સીએ કર્યો દાવો ,
વિશ્વભરમાં લાખો લોકોના મોતનું કારણ બનેલા કોવિડ-18 મહામારી માટે જવાબદાર વાયરસના મૂળ અંગે જર્મન ગુપ્તચર એજન્સી BNDનું માનવું છે કે…
Read More » -
ડાયાબિટીસની લોકપ્રિય દવા એમ્પાગ્લિફ્લોઝિનના જેનરિક વર્ઝન બજારમાં આવી ગયું છે. પ્રતિ ટેબલેટ કિંમત રૂ. 60ને બદલે માત્ર રૂ. 6
11 માર્ચ બોહરિંગર ઈન્ગેલહેમના દર્દીનું અવસાન થયા પછી, ડાયાબિટીસની લોકપ્રિય દવા એમ્પાગ્લિફ્લોઝિનના જેનરિક વર્ઝન બજારમાં આવી ગયું છે. જર્મન ફાર્માસ્યુટિકલ કંપનીએ…
Read More »