ગુજરાત
-
વિકસીત ગુજરાતમાં હાલ કુલ મળીને 3.60 કરોડ એનએફએસએ કાર્ડેધારકો છે ; ગુજરાતમાં 55 લાખ રેશનકાર્ડ ધારકો શંકાસ્પદ ,
વાઇબ્રન્ટ ગુજરાતની અડધોઅડધ જનતા મફત અનાજ લેવા મજબૂર બની છે. અત્યાર સુધી મફત અનાજ વહેંચી વાહવાહી મેળવ્યા બાદ હવે ગુજરાત…
Read More » -
ગીર સોમનાથમાં કલાકાર દેવાયત ખવડ સહિત 15 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ગીર સોમનાથમાં કલાકાર દેવાયત ખવડ સામે ફરિયાદ નોંધાઈ છે. દેવાયત ખવડ સહિત 15 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. હત્યાના પ્રયાસ…
Read More » -
બંગાળની ખાડીની સાથે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. જેની અસરથી ગુજરાતમાં ફરી વરસાદનું આગમન
રાજયમાં છેલ્લા કેટલાક સમયથી મોનસૂન પર બ્રક લાગી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ વર્તાઇ રહી છે.…
Read More » -
ગુરૂવારથી મોજે મોજ પાંચ દિવસના ‘શૌર્યનું સિંદૂર’ લોકમેળાનો થશે રંગારંગ પ્રારંભ ,
રાજકોટ કલેકટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આગામી તા.14થી આયોજીત કરાયેલા પાંચ દિવસીય જન્માષ્ટમીના ભાતીગળ લોકમેળાના તૈયારીઓને…
Read More » -
રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાચજ્યમાં ભર…
Read More » -
અમદાવાદના બોપલમાં બે રાઉન્ડ ફાયરિંગ કેસમાં યુવકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે ,
અમદાવાદના બોપલ વિસ્તારમાં મંગળવાર રાત્રીના સુમારે બે રાઉન્ડ ફાયરિંગ થતા લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. બોપલના શિવાલય રો…
Read More » -
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અને સ્થાનિક ભાજપ સંગઠન વચ્ચે કથિત રીતે તણાવ ; સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
રાજકોટના રાજકારણમાં હાલ ભારતીય જનતા પાર્ટી (BJP) ના આંતરિક વિવાદની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અહેવાલો મુજબ, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને…
Read More » -
ગાંધીનગરના વૃદ્ધ વિધવા મહિલા ગાયનેકોલોજીસ્ટને ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને 19.14 કરોડની ગુજરાતની સૌથી મોટી ઈ-ખંડણી વસૂલવામાં આવી
ગાંધીનગરના વૃદ્ધ વિધવા મહિલા ગાયનેકોલોજીસ્ટને ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને 19.14 કરોડની ગુજરાતની સૌથી મોટી ઈ-ખંડણી વસૂલવામાં આવી છે.…
Read More » -
રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવખત વિવાદમાં આવી છે ; હકાભા ગઢવી બાદ હવે મીરાબેન આહિરને થયો કડવો અનુભવ
રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર નકારાત્મક સમાચારનો કેન્દ્રબિંદુ બની છે. તાજેતરમાં લોકપ્રિય લોકગાયિકા અને સાહિત્યકાર મીરાબેન આહિરે હોસ્પિટલના અણગઠિત વ્યવહાર…
Read More » -
શિક્ષક સંઘોએ નિવૃત શિક્ષકોની ભરતીનો આક્રમક વિરોધ કર્યો છે. શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી સુધી વાત પહોંચતા ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.
શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ટૂંક સમયમાં ભરતી રદનો નિર્ણય સત્તાવાર રીતે જાહેર…
Read More »