ગુજરાત
-
ગુજરાત ભાજપમાં ધીમે ધીમે ભાજપનાં ધારાસભ્યો તેમજ કાર્યકરોમાં અંદરો અંદર જૂથવાદ વડોદરા ભાજપમાં ધારાસભ્ય તેમજ જીલ્લા પ્રમુખમાં જૂથવાદ જોવા મળ્યો ,
વડોદરાની શિનોર તાલુકા પંચાયતમાં ભાજપ નેતા સામ-સામે જૂથવાદ જોવા મળ્યો હતો. ધારાસભ્ય અક્ષય પટેલ અને જિલ્લા પ્રમુખ સતીષ પટેલ જૂથ…
Read More » -
અમદાવાદના ગોતામાં ‘સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ’નું સંમેલન મળ્યું ,
સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશ સાથે ‘સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ’નું સંમેલન મળ્યું હતું. અમદાવાદના ગોતા સ્થિત રાજપૂત ભવનમાં…
Read More » -
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમરેલી જિલ્લાના પ્રવાસમાં હોય તેઓએ અમરેલી શહેર ખાતે રૂપિયા 292 કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમૂહુર્ત અને નવીનીકરણના ત્રિવિધ પ્રકલ્પોને ખુલ્લા મૂક્યાં હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમરેલી જિલ્લાના પ્રવાસમાં હોય તેઓએ અમરેલી શહેર ખાતે રૂપિયા 292 કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમૂહુર્ત અને…
Read More » -
સંમેલન પૂર્વે યુવરાજ જયવીરસિંહની સ્પષ્ટતા હું કોઇ સમિતિનો ભાગ નથી : રાજકીય લાભ માટે મારા વડીલોનો દુરૂપયોગ ન કરો ,
ભાવનગર :- 20/09/2024 , ગુજરાતમાં લોકસભા ચૂંટણી સમયે જે ક્ષત્રિય ફેકટર સર્જાયુ હતું તે પછી સમગ્ર ક્ષત્રિય સમાજને એક કરવા…
Read More » -
જવાહર ચાવડાએ ફરી એક લેટર પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે આક્ષેપ લગાવ્યો છે કે જૂનાગઢ કમલમ કાર્યાલય જ ગેરકાયદેસર છે
જૂનાગઢ ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સામે ફરી એકવાર જવાહર ચાવડાએ સવાલ ઉઠાવ્યા છે. X પર પીએમ મોદીને સંબોધીને…
Read More » -
આર્થિક ગુનાખોરી ઉપર અંકુશ મેળવવા પોલીસ હવે બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં ઓળઘોળ બની છે. ઈ-ચીટિંગની નકલી અરજી કરાવીને બે કરોડ રૂપિયા ફ્રીઝ કરી લીધાં
આર્થિક ગુનાખોરી ઉપર અંકુશ મેળવવા પોલીસ હવે બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં ઓળઘોળ બની છે. નિયમાનુસારની કાર્યવાહીમાં પણ અનેક વિવાદ વચ્ચે…
Read More » -
સરકારે સહારા જૂથની સહકારી મંડળીઓના નાના થાપણદારો માટે ઉપાડની મર્યાદા 10,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરી છે
સરકારે સહારા જૂથની સહકારી મંડળીઓના નાના થાપણદારો માટે ઉપાડની મર્યાદા 10,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરી છે. સહકારી મંત્રાલયના એક…
Read More » -
તહેવારો છતાં હીરા ઉદ્યોગમાં મંદી , ડાયમંડ કંપનીઓએ 12 કલાકને બદલે 8 કલાકનું વર્ક શિડયુલ લાગુ કર્યું: સપ્તાહમાં 1 ને બદલે 3 રજા
સુરતમાં 5000 ડાયમંડ કટિંગ અને પોલિશિંગ યુનિટ્સ કે જે 10 લાખથી વધુ કામદારોને રોજગારી આપે છે, તેઓએ કામની કલાકો 12…
Read More » -
ATMથી મળશે અનાજ ! રેશનકાર્ડ ધારકોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ જિલ્લામાં કરી શરૂઆત ,
દેશના સામાન્ય અને ગરીબ પરિવારોને સરકાર દ્વારા રેશનની દુકાન દ્વારા અનાજ અપાઈ રહ્યું છે, ત્યારે આ સુવિધાને વધુ આધુનિક બનાવવા…
Read More » -
ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓની સંખ્યા માં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે 45.54 લાખથી વઘુ યાત્રિકો નોંધાયા હતા.
શક્તિપીઠ અંબાજી ખાતે યોજાઇ રહેલા ભાદરવી પૂનમના મેળાની આજે સમાપ્તિ થશે. ભાદરવી પૂનમના મેળાના 6 દિવસમાં 27થી વઘુ લાખ યાત્રિકો…
Read More »