ગુજરાત
-
સુરતનાં ડિંડોલી વિસ્તારમાં વકીલને લાત મારવાનાં કેસમાં હાઈકોર્ટે પીઆઈને દંડ ફટકારતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો
સુરતનાં ડિંડોલીમાં વકીલને માર મારવાનાં કેસમાં હાઈકોર્ટે કાર્યવાહી હાથ ધરી છે. હાઈકોર્ટે પીઆઈ એચ.જે.સોલંકીને 3 લાખનો દંડ ફટકાર્યો છે. વકીલ…
Read More » -
ગુજરાત રાજયના તત્કાલીન પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડયાની હત્યાના ચકચારભર્યા કેસમાં 12 આરોપીઓ પૈકીના એક દોષિત ઠરેલા એવા અનસ માચીસવાલાની સજા માફીની અરજી રાજય સરકારે ફગાવી
ગુજરાત રાજયના તત્કાલીન પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડયાની હત્યાના ચકચારભર્યા કેસમાં 12 આરોપીઓ પૈકીના એક દોષિત ઠરેલા એવા અનસ માચીસવાલાની સજા…
Read More » -
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીનાં અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક મળશે. બેઠકમાં તાજેતરમાં પડેલ વરસાદ બાદ પાક નુકશાની બાબતે ચર્ચા થશે.
વડોદરામાં પૂર નુકસાની માટે સરકારે 25 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. અસરગ્રસ્ત વેપારીઓને સહાયની ચૂકવણી શરૂ કરાઈ છે. 3,555 વેપારીને…
Read More » -
આગામી શુક્રવારના રોજ મળનારા મ્યુનિ. કોર્પોરેશનના જનરલ બોર્ડમાં મોટા મવા ટીપી સ્કીમનો સરકારે સુધારીને મોકલેલો ડ્રાફટ મંજૂર કરવાની દરખાસ્ત
આગામી શુક્રવારના રોજ મળનારા મ્યુનિ. કોર્પોરેશનના જનરલ બોર્ડમાં મોટા મવા ટીપી સ્કીમનો સરકારે સુધારીને મોકલેલો ડ્રાફટ મંજૂર કરવાની દરખાસ્ત છે.…
Read More » -
વડાપ્રધાન મોદી ત્રીજી વખત PM બન્યા બાદ પહેલી વખત ગુજરાતના પ્રવાસે GMDC ગ્રાઉન્ડ ખાતે 8000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ
પીએમ મોદીએ આજે તેમના જન્મદિવસ પૂર્વે ગુજરાતને મોટી ભેટ આપી છે. અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી…
Read More » -
ભારતીય રેલવેએ વંદે મેટ્રોનું નામ બદલી નાખવામાં આવ્યું , હવે વંદે મેટ્રોને “નમો ભારત રેપિડ રેલ” નામથી ઓળખાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે. તે પહેલા આજે રેલવેએ મોટો…
Read More » -
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 4થી ગ્લોબલ RE-ઇન્વેસ્ટનું પીએમ નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું, યુએસએ, યુકે, બેલ્જિયમ, ઓમાન અને યુએઈના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળએ આપી હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા આયોજિત ચોથી RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ…
Read More » -
ભારતમાં ચોમાસાની અસર ઓછી થવા લાગી છે અને થોડા દિવસોમાં વરસાદથી રાહત મળવાની સંભાવના છે. પરંતુ, આ દરમિયાન હવામાન વિભાગે 9 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
ઘણા રાજ્યોમાં ભારે વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો થયો છે અને વાતાવરણ ખુશનુમા બની ગયું છે. પરંતુ, આગામી દિવસોમાં ફરી એકવાર…
Read More » -
સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમની સપાટી 136 મીટરને પાર થઈ છે. ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેતા પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે
આ સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમની સપાટી 136 મીટરને પાર થઈ છે. ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેતા પાણીની આવક વધતા સરદાર…
Read More » -
કોરોના વાઇસ હવે ભૂતકાળ બની ગયો છે પણ તેની અસર હજુ કોઇને કોઇ રીતે સ્વાસ્થ્ય પર જોવા મળે છે , હીપ રિપ્લેસમેન્ટના કેસમાં 40 ટકા વધારો, 80 ટકા લોકો તો 50થી ઓછી વયના ,
કોરોના વાઇસ હવે ભૂતકાળ બની ગયો છે પણ તેની અસર હજુ કોઇને કોઇ રીતે સ્વાસ્થ્ય પર જોવા મળે છે. છેલ્લા…
Read More »