ગુજરાત
-
રાજકોટ સ્થિત હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઈ જતી ફ્લાઈટ સ્થગિત થતા મુંબઈ જનાર મુસાફરો અટવાયા
રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોજની એર ઈન્ડિયાની સવારની ફ્લાઈટ 27 જૂનથી 16 જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવતા મુસાફરો અટવાયા…
Read More » -
અમદાવાદમાં ઓટોરિક્ષા ચાલકો સામે પોલીસ કાર્યવાહીનો મામલો હડતાળ સુધી પહોંચી ગયો ; આજે રાત્રે 12 વાગ્યાથી હડતાળની ચીમકી ઉચ્ચારી છે ,
અમદાવાદમાં ઓટોરિક્ષા ચાલકો સામે પોલીસ કાર્યવાહીનો મામલો હડતાળ સુધી પહોંચી ગયો છે. પોલીસ દ્વારા રિક્ષાચાલકોને કથિત રીતે ખોટી રીતે હેરાનગતિ…
Read More » -
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાકમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.…
Read More » -
સાણંદમાં આવેલા ગ્લેડ 1 રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા 39થી વધુ નબીરાઓની અટકાયત કરવામાં આવી હતી.
અમદાવાદના સાણંદમાં દારૂની મહેફિલના રંગમાં પોલીસે ભંગ પાડ્યો હતો. મળતી જાણકારી સાણંદમાં આવેલા ગ્લેડ 1 રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા 39થી…
Read More » -
રાજકોટની ક્રાઇસ્ટ અને ગોકુલ હોસ્પિટલ PMJAY માંથી સસ્પેન્ડ : ગેરરીતિ ખુલી ,
ગુજરાતમાં બહુ ચર્ચિત ખ્યાતિ કાંડના પગલે રાજય સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો ગેરલાભ લઇને બોગસ રીતે લેબ રીપોર્ટ બીનજરૂરી ઓપરેશન…
Read More » -
108, 181, 100, 101, હવે નહીં ડાયલ કરવા પડે આ નંબરો, તમામ ઈમરજન્સી સેવાઓ માટે કૉલ કરો આ નંબર!112 નંબર પર કૉલ કરો
રાજકોટ શહેરમાં હવે અલગ અલગ ઇમરજન્સી નંબરને યાદ રાખવાની જરૂર નહિ રહે. એકીકૃત જનરક્ષક હેલ્પલાઇન ‘112’ ની શરૂઆત સાથે હવે…
Read More » -
કચ્છના પાવર પટ્ટીમા સોના જેવા ચળકતા પથ્થરો જોવા મળી રહ્યા છે. જેને લઇને સ્થાનિક લોકોમા એક ઉત્કસુકતા જોવા મળી રહી છે.
જમ્મુ અને કાશ્મીરમાં સોનાની ખાણો મળી આવી છે. વૈજ્ઞાનિકો તેના પર સંશોધન કરી રહ્યા છે. આગામી 10 વર્ષમાં તેમાં માઇનિંગ…
Read More » -
રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.…
Read More » -
ગ્રામીણ સુવિધા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય ; PM જનધન સહિત કેન્દ્રની ચાર બેંકિંગ સેવા ઈ-ગ્રામ સેન્ટર પરથી મળશે .
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં તા.01 જૂલાઈ 2025 થી તા.30 સપ્ટેમ્બર 2025 સુધી ‘જન સુરક્ષા અભિયાન’ની શરૂઆત કરવામાં આવી છે.…
Read More » -
રીએલ એસ્ટેટની ‘માઠી દશા ; 2024-25 માં માત્ર 36 પ્રોજેકટ પૂર્ણ થયા , 1.77 લાખ આવાસ વેચાતા નથી ,
ગુજરાતનું રિયલ એસ્ટેટ માર્કેટ છેલ્લા ઘણા સમયથી મંદીમાં ચાલી રહ્યું છે અને 2024-25માં પણ તે કોવિડ પહેલાના લેવલ સુધી પહોંચી…
Read More »