દેશ-દુનિયા
-
પંજાબમાં AAPમાં તોડફોડની આશંકા વચ્ચે કેજરીવાલનું તમામ ધારાસભ્યોને તેડું ,
દિલ્હીમાં કારમી હાર બાદ તરત જ આમ આદમી પાર્ટી (AAP)એ પંજાબમાં રાજકીય ગતિવિધિ તેજ કરી દીધી છે. પક્ષપલટાની અટકળો વચ્ચે…
Read More » -
પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં દરરોજ લાખો ભક્તોની ભીડ ઉમટી રહી છે. જેના કારણે પ્રયાગરાજ છેલ્લા એક અઠવાડિયાથી ટ્રાફિક જામનો સામનો કરી રહ્યું છે
પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં દરરોજ લાખો ભક્તોની ભીડ ઉમટી રહી છે. જેના કારણે પ્રયાગરાજ છેલ્લા એક અઠવાડિયાથી ટ્રાફિક જામનો સામનો…
Read More » -
દિલ્લીના દંગલમાં AAPને નિરાશા, ભાજપ 43 બેઠક પર આગળ , 70 બેઠકોના વલણ આવ્યા સામે ,
દિલ્હી વિધાનસભાની ચૂંટણી બાદ હવે આજે સવારથી શરૂ થયેલ મતગણતરીની વચ્ચે હવે શરૂઆતી વલણ સામે આવી રહ્યા છે. હાલની સ્થિતિએ…
Read More » -
દિલ્હીમાં કોની ‘સરકાર’! કાલે પરિણામ : વધુ બે એકઝીટ પોલમાં ભાજપને પ્રચંડ બહુમતીના સંકેત ,
દેશમાં ગત વર્ષે લોકસભા ચુંટણીમાં બહુમતીથી દુર રહી ગયેલા ભાજપે બાદમાં હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જબરી ફતેહ મેળવ્યા બાદ…
Read More » -
ભાજપને 39 થી 49 બેઠકો મળી શકે છે, જ્યારે આમ આદમી પાર્ટીને 21 થી 31 બેઠકો મળવાની ધારણા છે.
ભારતની રાજધાની દિલ્હીમાં નવા જૂનીના એંધાણ વર્તાઇ રહ્યાં હોય તેવા એક્ઝિટ પૉલના આંકડા સામે આવ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેનું…
Read More » -
હરિયાણામાં આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.
દિલ્હી ચૂંટણીમાં મતદાન પહેલા હરિયાણામાં આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ કેસ શાહબાદ…
Read More » -
PM મોદીએ દેશવાસીઓને પાઠવી નવા વર્ષની શુભેચ્છા ; કાશ્મીરથી કન્યાકુમારી સુધી નવા વર્ષનું સ્વાગત ,
દેશભરમાં નવા વર્ષની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી નવા વર્ષનું સ્વાગત કરવામાં આવી રહ્યું…
Read More » -
આ વર્ષે સંપન્ન થયેલી ચૂંટણીમાં પુરૂષ કરતા મહિલાઓનું મતદાન વધુ : રાજકીય પક્ષોએ હવે મહિલાઓને એક શ્યોર વોટબેંક તરીકે ઓળખી લીધી છે
2024નું વર્ષ પોલીટીકલી હોટ યર ગણી શકાય અને દેશમાં ભાજપ નેતૃત્વના એનડીએ અને નેતૃત્વ વગરના ઇન્ડિયા ગઠબંધન વચ્ચે અનેક મોરચા…
Read More » -
ખેડૂત સંગઠને આજે પંજાબ બંધનું એલાન આપ્યું છે. ખેડૂતો દ્વારા પંજાબ બંધનું આજે 10 કલાક માટે એલાન કરવામાં આવ્યું છે ,
ખેડૂત સંગઠનોએ આજે 10 કલાકનો બંધ પાળવાનો નિર્ણય કર્યો છે જે આજે સાંજે 4 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ મુદ્દે…
Read More » -
સંભલ, કાશી અને અલીગઢ બાદ હવે યુપીના બુલંદશહેર જિલ્લામાં પણ 50 વર્ષ જૂનું બંધ મંદિર મળી આવ્યું છે.
વિશ્વ હિન્દુ પરિષદના મેરઠ રાજ્યના અધિકારી સુનિલ સોલંકીએ જણાવ્યું કે, ‘આ વિસ્તારમાં રહેતા હિન્દુ પરિવારોએ સ્થળાંતર કરવાથી ખુર્જામાં સ્થિત આ…
Read More »