બ્રેકીંગ ન્યુઝ
-
મુંબઇના સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદની શુદ્ધતા સામે પણ સવાલ , લાડુ પ્રસાદના પેકેટમાં ઉંદર ફરતા જોવા મળ્યા
આંધ્ર પ્રદેશના જગવિખ્યાત તિરૂપતિ મંદિરના લાડુના પ્રસાદમાં ભેળસેળના ખુલાસા બાદ હવે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં લાડુની શુદ્ધતાને લઈને સવાલ ઉઠી…
Read More » -
યુક્રેન અને રશિયા વચ્ચેના યુધ્ધમાં ભારતની મધ્યસ્થીની શકયતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ન્યુયોર્કમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેસ્કીને મળ્યા
યુક્રેન અને રશિયા વચ્ચેના યુધ્ધમાં ભારતની મધ્યસ્થીની શકયતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ન્યુયોર્કમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેસ્કીને…
Read More » -
ભારતીય ઈતિહાસમાં પીએમ મોદી સૌથી વધુ અમેરિકા સમર્થક પ્રધાનમંત્રી અને અમેરિકી ઈતિહાસમાં રાષ્ટ્રપતિ જો બાઈડેન સૌથી વધુ ભારતસમર્થક રાષ્ટ્રપતિ છે ,
અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટી એ સોમવારે ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચેની ‘ગાઢ મિત્રતા’ અને બંને…
Read More » -
મહંતસ્વામી જૂનાગઢના બનશે મહેમાન, નવરાત્રિ સુધી કરશે રોકાણ 1 ઓક્ટોબરથી 13મી ઓક્ટોબર સુધી ,
સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મનો ધ્વજ લહેરાવનાર ગુણવંત ગુણાતીત સંત તથા બી.એ.પી.એસ સંસ્થાના વર્તમાન વડા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ,…
Read More » -
આજ નું રાશિફળ – Today’s Rashifal – 23 September 2024 ,
આજનું પંચાંગ 23 09 2024 સોમવાર, માસ ભાદરવો, પક્ષ વદ, તિથિ છઠ્ઠ બપોરે 1:49 પછી સાતમ, નક્ષત્ર રોહિણી, યોગ સિદ્ધિ,…
Read More » -
દિલ્હીના 6 મંદિરો અને બિહારના એક પૂરા ગામ પર વકફ બોર્ડે દાવો કર્યો: 11 મિલ્કતો ટાર્ગેટમાં ,
દેશમાં વકફ બોર્ડની સંપત્તિ અંગે મોદી સરકાર દ્વારા લઇ આવવામાં આવેલા ખાસ ખરડાની ચર્ચા દેશભરમાં ચાલુ છે અને સંયુક્ત સંસદીય…
Read More » -
ઉત્તરાખંડમાં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ UCCની વિરુદ્ધ છે અને આ લાવવું જોઈએ નહીં
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું – હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું , …
Read More » -
સુપ્રિમ કોર્ટની યુ – ટ્યુબ ચેનલ હેક : અમેરિકા કંપની રીપલ લેબ્ઝના ક્રિપ્ટો કરન્સીના વીડિયો દેખાવા લાગ્યા હતા ,
સાયબર હેકીંગમાં હવે દેશની સર્વોચ્ચ અદાલત ઝપટમાં આવી ગઇ છે. સુપ્રિમ કોર્ટમાં સુનાવણી દરમ્યાન તેની યુ-ટ્યુબ ચેનલ અચાનક જ હેક…
Read More » -
કોલકાતામાં જુનિયર ડોકટરો શનિવારે 42 દિવસ બાદ ઈમરજન્સી સેવાઓ ફરી શરૂ કરશે ,
કોલકાતામાં જુનિયર ડોકટરો શનિવારે ઈમરજન્સી સેવાઓ ફરી શરૂ કરશે. કામ પર પાછા ફર્યા હોવા છતાં, તેઓ ન્યાય અને કામ કરવાની…
Read More » -
ચાર વર્ષ સુધી ટીટીડીના ચેરમેન રહેલા સુબ્બા રેડ્ડીએ કહ્યુંકે , ભક્તોને અપાતા લાડુમાં ( પ્રસાદ ) પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે કહેવું પણ અકલ્પનીય છે.
ચાર વર્ષ સુધી ટીટીડીના ચેરમેન રહેલા સુબ્બા રેડ્ડીએ કહ્યું, “ભગવાનને અર્પણ કરવામાં આવતા પ્રસાદ અને ભક્તોને અપાતા લાડુમાં પ્રાણીની ચરબીનો…
Read More »