ગુજરાત
-
ટમેટાનાં ભાવ કેમ ઘટે?‘આઈડીયા’ મેળવવા સરકારે ‘હેકેથોન’ લોન્ચ કરી
આટા સહિતના શાકભાજીના ભાવમાં જોરદાર ભાવ વધારાથી દેશભરમાં ઉહાપોહ છે.ટમેટાને લાગેવળગે છે ત્યાં સુધી હજુ ત્રણેક મહિના સુધી ભાવમાં રાહત…
Read More » -
એકલા લડવાની તાકાત નથી એટલે એકબીજાના શર્ટ ફાડનાર સાથે આવ્યા, પરશોત્તમ રુપાલાનો કોને ટોણો
લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી પણ એક્શન મોડમાં આવી ગઈ છે. અને ગુજરાતમાં…
Read More » -
મુખ્યમંત્રી વાયદો નિભાવવા આજે નર્મદા જિલ્લાના સાગબારા ગામે જશે, શિક્ષકના ઘરે કરશે રાત્રિરોકાણ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાનો વાયદો નિભાવવા માટે આજે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામની મુલાકાતે આવશે. તાજેતરમાં યોજાનારા શાળા પ્રવેશોત્સવ…
Read More » -
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે C R પાટીલ યથાવત મળ્યા આ મોટા સંકેત
ભાજપે 4 રાજ્યના પ્રદેશ પ્રમુખોની નિમણૂંક કરી છે. પંજાબ, તેલંગાણા, ઝારખંડમાં પ્રેદશ ભાજપના નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક કરી છે જ્યારે…
Read More » -
આસારામની પત્નિ-પુત્રીને પણ જેલ થશે હાઈકોર્ટે નોટીસ ફટકારી
યૌન શોષણ-બળાત્કાર કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામ બાપુનાં પત્નિ પુત્રી તથા ત્રણ મહિલા અનુયાયીઓને ગુજરાત હાઈકોર્ટ દ્વારા નોટીસ પાઠવવામાં આવી…
Read More » -
ગુજરાતમાં દર 7.5 મીનીટે એક સાઈબર ફ્રોડ: માત્ર 0.80 ટકામાં FIR
ટેકનોલોજીના યુગમાં સાઈબર ક્રાઈમમાં મોટો વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં દર સાડા સાતમી (7.5) મીનીટે એક સાયબરક્રાઈમ થાય છે. 1…
Read More » -
ઈતિહાસમાં પ્રથમવાર દ્વારકાધીશ મંદિરમાં 15 દિવસ સુધી 5ને બદલે 6 ધજા ચડશે, કેમ લેવાયો આવો નિર્ણય
દ્વારકાના જગતમંદિરમાં રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. ભક્તોમાં દ્વારકાધીશ મંદિરમાં ધ્વજારોહણ કરવાનું ખાસ મહત્વ હોય…
Read More » -
બનાસકાંઠાના SP સામે ગેનીબેન ઠાકોરે બાંયો ચડાવી, જેલભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી
ઉત્તર ગુજરાતના રાજકારણમાં સૌથી ચર્ચિત ચહેરામાંથી એક કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી એકવાર ચર્ચામાં આવ્ચા છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે…
Read More » -
કષ્ટભંજનદેવને કલરફૂલ વાઘા તથા છત્રીનો શણગાર 1000 કિલો ખલેલાનો અન્નકુટ ધરાવાયો
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર…
Read More » -
ઉચ્ચતર માધ્યમિક માટે TATની પરીક્ષાને લઈને આજે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ઉચ્ચતર માધ્યમિક માટે TATની પરીક્ષા માટે ઉમેદવારો 5 જુલાઈથી 15 જુલાઈ સુધી ફોર્મ ભરી શકશે.
છેલ્લા ઘણા સમયથી ઉચ્ચતર માધ્યમિક માટે TATની પરીક્ષાની આતુરતાથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય…
Read More »