ગુજરાત
-
લોકસભા ચૂંટણી 2024નું પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ગુજરાતની 25 બેઠકો પર પણ મતગણતરી યોજાઈ. જેમાં ભાજપ 24 અને કોંગ્રેસ 1 બેઠક પર કબજો કરતું નજરે પડી રહ્યું છે
લોકસભા ચૂંટણી 2024નું પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ગુજરાતની 25 બેઠકો પર પણ મતગણતરી યોજાઈ. જેમાં ભાજપ 24 અને…
Read More » -
હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે એ અંગેની આગાહી કરતા જણાવ્યું કે આગામી અઠવાડિયાનું હવામાન કેવું રહેશે. આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે
ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં કેટલાક દિવસોથી તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તો લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. એવામાં હવામાન…
Read More » -
રાજકોટની બેઠક પર પ્રથમ રાઉન્ડથી જ રૂપાલા આગળ ,
રાજકોટ લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા આજે સવારે પહેલા રાઉન્ડથી જ આગળ રહ્યા હતા. પાંચમા રાઉન્ડની…
Read More » -
ગુજરાતની 16 બેઠક પર ભાજપ આગળ, એક બેઠક પર કૉંગ્રેસ આગળ , સુરત બેઠક બિનહરિફ જીતી ચૂકી છે ત્યારે રાજ્યની 25 બેઠકોના પરિણામ જાહેર કરાશે
આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કરવામાં આવશે. ગુજરાતની 26 બેઠકમાંથી બીજેપી સુરત બેઠક બિનહરિફ જીતી ચૂકી છે ત્યારે રાજ્યની…
Read More » -
જૂનાગઢના કોંગ્રેસ નેતાને ઊઠવી ગયો ‘ગણેશ ગોંડલ’, નગ્ન કરી ઢોર માર મર્યાની ફરિયાદ ,
ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. ક્ષત્રિય આંદોલન સમયે પણ જયરાજસિંહ જાડેજા તેમના નિવેદનને લઈ…
Read More » -
રાજકોટમાં ફાયર એનઓસી વગરની જોખમી મિલ્કતો સીલ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે વેપારી વર્ગમાં અનેક સવાલો સાથે ભયનો માહોલ પણ સર્જાઇ ગયો છે.
રાજકોટમાં ફાયર એનઓસી વગરની જોખમી મિલ્કતો સીલ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને ધડાધડ નોટીસો અપાઇ રહી છે ત્યારે…
Read More » -
અગ્નિકાંડમાં નવો ખુલાસો TRP ગેમઝોનમાં 7 માસ પૂર્વે પણ ‘વેલ્ડીંગ’ને કારણે આગ ભભૂકી હતી ,
કાલાવાડ રોડ પર કાયદાનો ઉલાળીયો કરીને ચાલતા ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડમાં 27 લોકોનો ભોગ લેવાતા સર્જાયેલા ખળભળાટ વચ્ચે નવા-નવા ખુલાસા થવા…
Read More » -
ધો.10 અને 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું ,
તાજેતરમાં જ ગુજરાત બોર્ડનું ધો.10 અને ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું. જોકે આ વર્ષે પણ કેટલાક વિદ્યાર્થીઓ બોર્ડની…
Read More » -
ભાજપ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ હોવાનું કહીને પત્રકારોને બોલાવાયા હતા. જોકે બાદમાં પ્રેસ કોન્ફરન્સમાં માત્ર એટલી જાહેરાત કરી કે 4 જૂને દેશભરમાં મત ગણતરી બાદ આવનારા પરિણામ પછી રાજકોટમાં કોઈ જાતની ઉજવણી નહીં થાય
રાજકોટમાં TRP મોલમાં લાગેલી આગની ઘટનામાં 27 લોકોના કરુણ મોત નિપજ્યા. આગની આ ઘટનાથી એકલા રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર…
Read More » -
પૂરા શહેરમાં ચેકીંગ શરૂ ફાયર NOC-BU વગરના બિલ્ડીંગ સીલ કરવા કમિશ્નરનો હુકમ ,
રાજકોટના નાના મવા રોડ પર આવેલા ગેમ ઝોનમાં સર્જાયેલી આગ દુર્ઘટનામાં ર8 જિંદગી ભસ્મ થઇ ગઇ છે. આ ઘટના બાદ…
Read More »