ગુજરાત
-
અમદાવાદથી વારાણસી સુધી આજે પીએમ મોદીનો પ્રવાસ છે. જ્યાં એક તરફ PM મોદી ગુજરાતને કરોડોની ભેટ આપશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત અને વારાણસી પ્રવાસ પર છે. પીએમ મોદી સૌથી પહેલા અમદાવાદ જશે. જ્યાં તે અમૂલ કોપરેટિવના…
Read More » -
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે.કમીટીની રામવન ખાતે પ્રથમ વખત મળેલી જમ્બો મીટીંગમાં . 113 પૈકી 112 દરખાસ્ત મંજૂર કરી અધધ 551 કરોડના વિકાસ કામો મંજુર કર્યા ,
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે.કમીટીની રામવન ખાતે પ્રથમ વખત મળેલી જમ્બો મીટીંગમાં એક બાદ એક નવા વિકાસના અધ્યાય રચતા ચેરમેન જયમીન…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.25ને રવિવારના રોજ રાજકોટની મુલાકાત દરમ્યાન એઈમ્સ, ઝનાના હોસ્પિટલ સહિત સૌરાષ્ટ્રના રૂા.5000 કરોડના વિકાસ પ્રોજેકટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.25ને રવિવારના રોજ રાજકોટની મુલાકાત દરમ્યાન એઈમ્સ, ઝનાના હોસ્પિટલ સહિત સૌરાષ્ટ્રના રૂા.5000 કરોડના વિકાસ પ્રોજેકટોનું લોકાર્પણ…
Read More » -
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સાંજે 4 વાગે મળનારી કેબિનેટ બેઠક ,
આવતીકાલે PM ( નરેન્દ્ર મોદી ) સવારે 10:45 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) અમૂલ…
Read More » -
સામખીયાળીમાં ભડકાઉ ભાષણ આપવા મામલે મૌલાના મુફ્તી સલમાન અઝહરીના ભચાઉ કોર્ટે જામીન મંજૂર કર્યા બાદ હવે અરવલ્લી પોલીસે મૌલાના મુફ્તીનો કબજો લીધો
જૂનાગઢ અને સામખીયાળીમાં ભડકાઉ ભાષણ આપવા મુદ્દે પોલીસના સકંજામાં આવેલા મૌલાના મુફ્તી સલમાન અઝહરી (Maulana Mufti Salman Azhari)ની ફરી મુશ્કેલી…
Read More » -
સુરતથી અયોધ્યા જઈ રહેલી ટ્રેન પર મોડીરાત્રે કેટલાક અસમાજિક તત્વોએ પથ્થરમારો કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતથી અયોધ્યા જવા માટે ગઈકાલે એટલે કે રવિવારે સાંજે 8 વાગ્યે આસ્થા ટ્રેન રવાના થઈ હતી. આ…
Read More » -
મંદીમાંથી પસાર થઇ રહેલા સુરતના હીરા ઉદ્યોગને વધુ એક ફટકો 1 માર્ચથી અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ પર મુકાશે પ્રતિબંધ
સુરતના હીરા ઉદ્યોગ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. પહેલી માર્ચથી અમેરિકામાં રશિયાના હીરા પર પ્રતિબંધ મુકાશે. જેથી…
Read More » -
જામનગરમાં બે વર્ષનું બાળક રમતા રમતા બોરવેલમાં પડી ગયું ઘટનાની જાણ થતાં તરત જ ફાયરબ્રિગેડ ત્યાં પહોંચ્યું
જામનગર જિલ્લામાં વધુ એક બાળકનો બોરવેલમાં પડી જવાનો કિસ્સો સામે આવ્યો છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામે એક વાડીમાં…
Read More » -
ગુજરાત ATS એ મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીને કસ્ટડીમાં , મૌલાનાએ બુધવારે જૂનાગઢમાં એક ખુલ્લા મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં નફરત ભર્યું ભાષણ આપ્યું હતું
ગુજરાત ATS એ મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીને કસ્ટડીમાં લીધા છે. તેમની સામે આ કાર્યવાહી હેટ સ્પીચ ફેલાવવા મામલે…
Read More » -
75 માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ કાતે કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ પીટીસી ગ્રાઉન્ડમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાનાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ધ્વજવંદન કર્યું હતું. જે બાદ બાળકો દ્વારા અનેક…
Read More »