ગુજરાત
-
લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકીય ભૂકંપ સર્જાવાના શરૂ થઈ ચૂક્યા છે
લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકીય ભૂકંપ સર્જાવાના શરૂ થઈ ચૂક્યા છે. ગયા અઠવાડિયે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ રાજીનામું આપી…
Read More » -
અંબાજી મંદિર ના ઓનલાઈન દર્શન થશે . ધર્મ, સંસ્કૃતિ અને ટેકનોલોજીના સમન્વય થકી યાત્રાધામ અંબાજીનો વિકાસ થાય અને વિશ્વભરમાં વસતા માં અંબેના ભક્તોને તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય અને ઘરે બેઠા
બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રીના હસ્તે યાત્રાધામ અંબાજીની નવીન વેબસાઈટ WWW.AMBAJITEMPLE.IN નું બીટા વર્ઝન…
Read More » -
રાજકોટ યાર્ડનો ખેડૂતોના હિતલક્ષી નિર્ણય, વેચાણ માટે હવે દરરોજ યાર્ડમાં આટલી ગાડીઓ આવી શકશે
છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીને લઇને જોરદાર વિવાદ ચાલી રહ્યો છે, કેટલાક દિવસોથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો છે, અને બીજીબાજુ…
Read More » -
આજે સાંજે 5 વાગ્યે મળનારી બેઠકમાં PM મોદીના આગામી ગુજરાત પ્રવાસ અને વરસાદથી નુકસાનીના સર્વે સહિતના મુદ્દે થશે ચર્ચા
આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાશે. રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. જેમાં ખાસ કરીને…
Read More » -
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી આજે રાજીનામું આપશે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી આજે રાજીનામું આપશે. ભૂપતભાઈ રાજીનામું આપી દેશે વિધાનસભા અધ્યક્ષ…
Read More » -
ઓરેવાના MD વતી હાઈકોર્ટમાં દલીલ લોકોએ પુલને ઝુલાવવા-હચમચાવવાનું શરૂ કરતા દુર્ઘટના સર્જાઈ જામીન માટેની અપીલ પર દલીલો
ઓરેવાના MD વતી હાઈકોર્ટમાં દલીલ : લોકોએ પુલને ઝુલાવવા-હચમચાવવાનું શરૂ કરતા દુર્ઘટના સર્જાઈ : જામીન માટેની અપીલ પર દલીલો અમદાવાદ:…
Read More » -
ગુજરાતમાં નકલીનો રાફડો હોય તેમ હવે નકલી ડીવાયએસપીની જુનાગઢથી ધરપકડ કરવામાં આવી છે.
બનાવટી આઈકાર્ડ મળ્યું: જુનાગઢ ફેમીલી કોર્ટમાં ડ્રાઈવર વિનીત દવે પાસેથી બે પોલીસના આઈકાર્ડ ઉપરાંત જુનાગઢનાં પ્રિન્સીપાલ સીવીલ જજના નામનું આઈકાર્ડ…
Read More » -
રાજકોટ સહિત રાજ્યભરમાં આર.ટી.ઓ.નું સર્વર ઠપ્પ .
ગુજરાતમાં સરકારી તંત્રમાં વારંવાર સર્વર ઠપ્પ થઇ જવાનો પ્રશ્ન હવે સામાન્ય બની ગયો છે. ગમે ત્યારે સર્વર ટેકનીકલ કારણોસર ઠપ્પ થઇ…
Read More » -
આધારકાર્ડ, જન્મ-મરણ લગ્ન નોંધણી સહિતના વિભાગોના કર્મચારીઓને કેમ્પમાં હાજર થવાના ઓર્ડર : બપોર સુધી ટેબલ-ખુરશી ખાલી : અરજદારોને કલાકોની પ્રતિક્ષા
વિકસીત ભારતની કલ્પના સાથે કેન્દ્ર અને રાજય સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટમાં મહાપાલિકા દ્વારા પણ તા.28-11થી 15-12 સુધીની સંકલ્પ યાત્રા દરેક…
Read More » -
સાબરમતી રીવરફ્રન્ટની સુંદરતામાં અભિવૃદ્ધિ કરતા આ નવીનત્તમ પ્રોજેક્ટ અમદાવાદમાં આવી રહ્યો છે.
અમદાવાદના લોકો માટે રિવરફ્રન્ટ પર વધુ એક નજરાણું તૈયાર થશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ સાબરમતી રિવરફ્રન્ટ પર બનશે ગ્લો ગાર્ડન…
Read More »