જાણવા જેવું
-
રાજસ્થાનના પાલીમાં વિહાર કરી રહેલા એક જૈન સાધુને ભારે વાહને ટક્કર મારતા તેમનું મોત થયું. આ ઘટનાના જૈન સમાજમાં ઘેરા પડઘા પડ્યા ; જૈન સમુદાય દ્વારા વિશાળ રેેલી યોજાઇ ,
તાજેતરમાં જ રાજસ્થાનના પાલીમાં વિહાર કરી રહેલા એક જૈન સાધુને ભારે વાહને ટક્કર મારતા તેમનું મોત થયું. આ ઘટનાના જૈન…
Read More » -
વડાપ્રધાનના હસ્તે દુનિયાના સૌથી ઉંચા ચિનાબ રેલવે બ્રિજનું ઉદઘાટન, વંદેભારત ટ્રેનને લીલીઝંડી ,
ઓપરેશન સિંદુર બાદ વડાપ્રધાન મોદી આજે પહેલીવાર જમ્મુ એન્ડ કાશ્મીરની મુલાકાતે આવ્યા છે, જેને લઈને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી…
Read More » -
હોમ અને ઓટો લોન થશે સસ્તી, RBI આપશે મોટી ગિફ્ટ! EMI ના દરમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે.
આજે RBIના ગવર્નર સંજય મલ્હોત્રા આજે એક મોટી જાહેરાત કરી શકે એમ છે. SBI ના એક રિપોર્ટ અનુસાર આજે RBI…
Read More » -
બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર મચેલી નાસભાગમાં પોલીસે પહેલું મોટું એક્શન ; આરસીબી માર્કેટિંગ હેડ નિખિલ સોસલેની ધરપકડ કરી છે.
શુક્રવારે ચિન્નાસ્વામી નાસભાગ કેસમાં પોલીસે બેંગલુરુ એરપોર્ટ પર આરસીબી માર્કેટિંગ હેડ નિખિલ સોસલેની ધરપકડ કરી છે. સોસલે જ્યારે મુંબઈ જતાં…
Read More » -
ઓપરેશન સિંદૂરની સફળતાનો વધુ એક પુરાવો ; પાકિસ્તાનમાં 21 આતંકવાદીઓને દફન કરાયા હોવાના પુરાવા સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે.
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું, ત્યારે આ ઓપરેશનના વધુ ચોક્કસ પુરાવા સામે આવ્યા…
Read More » -
ટૂંક સમયમાં તત્કાલ ટ્રેન ટિકિટ બુક કરવા માટે ફરજિયાત ઈ-આધાર ઓથેન્ટિકેશન શરૂ કરવામાં આવશે.
ટૂંક સમયમાં તત્કાલ ટ્રેન ટિકિટ બુક કરવા માટે ફરજિયાત ઈ-આધાર ઓથેન્ટિકેશન શરૂ કરવામાં આવશે. રેલવે મંત્રી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની…
Read More » -
ભારતનું સ્પષ્ટ વલણ – પહેલા આતંકવાદને ખતમ કરો, પછી વાતચીત : ત્રીજા પક્ષની દખલગીરી પણ ફગાવી ,
‘ઓપરેશન સિંદુર’ બાદ ખોખરુ થયેલું અને સિંધુ જળ કરાર રદ કર્યા બાદ પાકિસ્તાન ખોખરું થઈ ગયું છે, હાલ ભીખ પર…
Read More » -
શશી થરૂર સર્વદલીય પ્રતિનિધિ મંડળની સાથે અમેરીકાનાં પ્રવાસે છે ત્યારે ; સવાલો ઉઠાવનાર કોંગ્રેસ ,
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા શશી થરૂર સર્વદલીય પ્રતિનિધિ મંડળની સાથે અમેરીકાનાં પ્રવાસે છે.ત્યારે પાર્ટીમાં તેની સામે ઉઠતા વિરોધ પર પ્રતિક્રિયા આપી…
Read More » -
IPL ની ફાઇનલમાં મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેન્ગલુરુએ ટ્રોફી જીતી ; કર્ણાટકમાં એક જ દિવસમાં 158 કરોડનો દારૂ વેચાયો ,
30 કરોડનાં બિયર તથા 128 કરોડના શરાબનુ વેચાણ , IPL ની ફાઇનલમાં મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેન્ગલુરુએ ટ્રોફી જીતી લીધી, આ…
Read More » -
બેંગલુરુમાં ભાગદોડમાં 11ના મોત, બાળકો-મહિલાઓ સહિત અનેક ગંભીર, મૃતકોના પરિવારજનો માટે 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી અને ઘાયલોની મફત સારવારની વાત કરી હતી.
બેંગલુરુ: પહેલી વાર IPL ચેમ્પિયન બનેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની જીતનો જશ્ન બુધવારે શોકમાં ફેરવાઈ ગયો હતો. ચિન્નાસ્વામી સ્ટેડિયમની…
Read More »