જાણવા જેવું
-
મ્યાનમાર અને બેંગકોકમાં ભૂકંપે વેરેલી તબાહી ; ઉંચી ઉંચી ઇમારતો પત્તાના મહેલની માફક ધરાશાયી થઇ ચૂકી છે.
શુક્રવારે મ્યાનમારમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જ્યાં સેંકડો લોકો ઇમારતોમાંથી બહાર…
Read More » -
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પ્રતિષ્ઠિત ઓકસફર્ડ યુનિવર્સિટી પહોંચ્યા હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ હોબાળો કરી કોલકાતામાં આરજીકર મેડીકલ કોલેજમાં મહિલા ડોકટર સાથે દુષ્કર્મ અને હત્યાનો મુદ્દો ઉછળ્યો હતો.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પ્રતિષ્ઠિત ઓકસફર્ડ યુનિવર્સિટી પહોંચ્યા હતા. ગઇકાલે તેમણે કેલોગ કોલેજમાં છાત્રોને સંબોધિત કરતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ…
Read More » -
દેશમાં 25,000 કિલોમીટરના બે-લેન હાઇવેને ચાર-લેનમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો ખર્ચ 10 લાખ કરોડ રૂપિયા થશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે દેશમાં 25,000 કિલોમીટરના બે-લેન હાઇવેને ચાર-લેનમાં રૂપાંતરિત કરવામાં આવશે.…
Read More » -
આરોગ્ય ક્ષેત્રને મોંઘવારીનો ભારે ફટકો પડશે. સરકાર કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ અને એન્ટિબાયોટિક્સ જેવી આવશ્યક દવાઓના ભાવમાં વધારો કરી શકે છે.
કેન્સર, ડાયાબીટીસ, હૃદયરોગના દર્દીઓ માટે ચિંતાજનક સમાચાર છે.આ રોગની દવાના ભાવો વધી શકે છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત…
Read More » -
4 એપ્રિલની આસપાસ ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત થઈ શકે છે , ભાજપના નવા પ્રમુખના નામમાં ભુપેન્દ્ર યાદવનું નામ સૌથી આગળ છે.
કેન્દ્રના શાસક ભાજપ માટે કદાચ 2023થી શરૂ થયેલા સંગઠન નવરચનામાં બે બે વર્ષ સુધી રાષ્ટ્રીય પ્રમુખને એકસટેન્શન મળ્યુ હોય તેવી…
Read More » -
એમેઝોન ઈન્ડિયાએ વેચાણ કરતા લાખો નાના વ્યવસાયોને ટેકો આપવા માટે સેલર ફીમાં તેનો અત્યારસુધીનો સૌથી મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
એમેઝોન ઈન્ડિયાએ આજે સમગ્ર દેશમાં અળફુજ્ઞક્ષ.શક્ષ પર વેચાણ કરતા લાખો નાના વ્યવસાયોને ટેકો આપવા માટે સેલર ફીમાં તેનો અત્યારસુધીનો સૌથી…
Read More » -
‘બોટ્સ’ દ્વારા અપાયેલ તારીખો રદ કરાઈ : વિઝા ઈચ્છતા લોકોને 30થી35 હજાર રૂપિયાનો ચુનો લાગી ગયો
અમેરિકામાં ઈમીગ્રેશન અને વિઝા પોલીસી આકરી બનાવાયા બાદ હવે એક તરફ અમેરિકા જવા ઈચ્છતા લોકો માટે મુશ્કેલી વધી છે અને…
Read More » -
આગામી મહિનામાં RBI સતત બીજી વખત રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે , હોમ લોન પર ઘટશે વ્યાજ દર?
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બુધવારે એપ્રિલ 2025 થી શરૂ થતા આગામી નાણાકીય વર્ષ માટે નાણાકીય નીતિ સમિતિની તારીખોની જાહેરાત…
Read More » -
દિલ્હી હાઇકોર્ટના ન્યાયમૂર્તિ યશવંત વર્માના નિવાસે મળેલી રોકડ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં થયેલી રીટમાં સર્વોચ્ચ અદાલતે તાત્કાલીક સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે
દિલ્હી હાઇકોર્ટના ન્યાયમૂર્તિ યશવંત વર્માના નિવાસે મળેલી રોકડ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં થયેલી રીટમાં સર્વોચ્ચ અદાલતે તાત્કાલીક સુનાવણી કરવાનો ઇન્કાર કરી…
Read More » -
કેન્દ્રની મોદી સરકારે કોરોના કાળ પછી અર્થતંત્રને વેગ આપવા માટે જારી કરેલા સોવેર્જીયન બોન્ડની રૂા. 29.7 ટ્રીલીયન ડોલરની રકમ આગામી પાંચ વર્ષમાં ચૂકવવી પડશે ,
કેન્દ્રની મોદી સરકારે કોરોના કાળ પછી અર્થતંત્રને વેગ આપવા માટે જારી કરેલા સોવેર્જીયન બોન્ડની રૂા. 29.7 ટ્રીલીયન ડોલરની રકમ આગામી…
Read More »