જાણવા જેવું
-
યોગી આદિત્યનાથ ; ઉતરપ્રદેશ કે ભારતમાં મુસ્લિમો ખતરામાં નથી પરંતુ ઔવેસી સહિતના મુસ્લિમોની રાજનીતિ ખતરામાં છે કારણ કે તેમને વોટબેંકના આધારે પોતાની રાજનીતિ કરી છે.
ઉતરપ્રદેશમાં મુસ્લિમો પર એઆઇએમઆઇએમના વડા અને સાંસદ અસદુદ્દીન ઔવેસીની ટીપ્પણી પર આકરો પ્રહાર કરતા કહ્યું કે, ઉતરપ્રદેશ કે ભારતમાં મુસ્લિમો…
Read More » -
1 એપ્રિલ, 2025 થી દેશભરમાં બેન્કિંગ સંબંધિત ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. આનાથી તમારા બચત ખાતા, ક્રેડિટ કાર્ડ અને એટીએમ ટ્રાન્જેક્શન પર સ્પષ્ટ અસર પડશે
જો તમારું કોઈ પણ બેન્કમાં ખાતું છે તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. નોંધનીય છે કે 1 એપ્રિલ, 2025…
Read More » -
સોનાના ભાવ તેની ટોચથી ઘણા નીચે આવી ગયા છે. સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો થયો છે ,
આજે 25 માર્ચ મંગળવારના રોજ સોનું સસ્તું થયું છે. સોનાના ભાવ તેની ટોચથી ઘણા નીચે આવી ગયા છે. સોનાના ભાવમાં…
Read More » -
દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માના ઘરે આગ લાગ્યા બાદ નોટોનો વરસાદ થયો હતો. જેના પગલે હડકંપ મચી ગયો હતો
દિલ્હી હાઇકોર્ટના એક જજના ઘરમાં લાગેલી આગ બાદ એક મોટા રહસ્ય પરથી પડદો ઉઠ્યો હતો. આ ઘટનાથી ન્યાયિક વર્તુળોમાં હડકંપ…
Read More » -
અલાહાબાદ હાઈકોર્ટે સગીરાની છાતીને સ્પર્શ અને વસ્ત્રની નાડી તોડવાને દુષ્કર્મનાં પ્રયાસની જગ્યાએ ગંભીર યૌન ઉત્પીડન ગણાવ્યું ,
અલાહાબાદ હાઈકોર્ટે સગીરાની છાતીને સ્પર્શ અને વસ્ત્રની નાડી તોડવાને દુષ્કર્મનાં પ્રયાસની જગ્યાએ ગંભીર યૌન ઉત્પીડન ગણાવ્યું છે.ન્યાયમુર્તિ રામ મનોહર નારાયણ…
Read More » -
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થયું છે. જેના કારણે યુપી, રાજસ્થાન અને બિહારમાં વરસાદની સંભાવના છે. બીજી તરફ રાજધાનીમાં તાપમાન વધી રહ્યું છે ,
દેશભરમાં હવામાનની પેટર્ન સતત બદલાતી રહે છે. કેટલીક જગ્યાએ બરફ પડી રહ્યો છે તો કેટલીક જગ્યાએ ભારે ગરમીને કારણે ચેતવણી…
Read More » -
RBI ( સંજય મલ્હોત્રા ) બેન્ક લોકપાલ પરિષદમાં રીઝર્વ બેન્કના ગવર્નરની આકરી ચેતવણી : ગ્રાહકોની ફરિયાદોમાં બેન્કો ગંભીર બને તે જરૂરી
રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ દેશની સરકારી સહિતની બેન્કો દ્વારા ગ્રાહકો સામેના વ્યવહારો પર તિવ્ર નારાજગી દર્શાવતા કેવાયસી સહિતના કારણે વારંવાર…
Read More » -
નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે બુધવારે સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે સ્પેસએક્સ ડ્રેગન ફ્રીડમ અવકાશયાનમાં મુસાફરી કરીને પૃથ્વી પર પગ મૂક્યો ,
નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર આખરે 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. બંને અવકાશયાત્રીઓ…
Read More » -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પરત ફરી રહેલા નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને પત્ર લખીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું
નાસાનું ડ્રેગન ક્રૂ અવકાશયાત્રીઓને લઈને 19 વહેલી સવારે ફ્લોરિડા ઉતરશે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સને એક…
Read More » -
આઝાદી આંદોલનમાં ભગતસિંહની શહાદત, મહાત્મા ગાંધીની દાંડીકૂચ જેવી ઐતિહાસિક ઘટનાઓ સાથે મહાકુંભને સરખાવ્યો: ભારતના સામર્થ્યનો પણ પરિચય મળી ગયો ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં હાલમાં જ સંપન્ન થયેલ મહાકુંભમાં સહયોગ આપનાર તમામનો આભાર માનવાની સાથે જણાવ્યું કે પ્રયાગરાજ મહાકુંભમાં…
Read More »