ભારત
-
બાળકો પર એન્ટીબાયોટીકની ચિંતાજનક રીતે ઘટતી અસર
એન્ટીબાયોટીક રેજીસ્ટન્સની વધતી સમસ્યાના કારણે બાળકો-શિશુઓને સામાન્ય સંક્રમણમાં સારવાર માટે આપવામાં આવતી અનેક દવાઓ હવે અસરકારક રહી નથી. દુનિયાભરના બાળકોમાં…
Read More » -
નવેમ્બરમાં 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. 3જી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. તે પહેલા ચૂંટણી પંચે કોઈપણ પ્રકારના એક્ઝિટ પોલ પર પ્રતિબંધ લગાવી દીધો છે
છત્તીસગઢમાં બે તબક્કામાં 7 નવેમ્બર અને 17 નવેમ્બરે મતદાન થશે. મિઝોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણામાં અનુક્રમે 7 નવેમ્બર, 17 નવેમ્બર,…
Read More » -
તહેવારોની સિઝનમાં મોંઘવારીના મોટા આંચકાનો સામનો કરવો પડ્યો , આજથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાથી વધુનો વધારો થયો છે. ગેસના આ ભાવ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર કોમર્શિયલ એલપીજી સિલિન્ડર રેટ માટે છે
શમાં લોકોને તહેવારોની સિઝનમાં મોંઘવારીના મોટા આંચકાનો સામનો કરવો પડ્યો છે. આજે દેશમાં કરવા ચોથનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે…
Read More » -
ટાટા સમૂહએ કહ્યું કે, તેમણે સિંગુરમાં પૈસા લગાવ્યા પરંતુ પ્લાન્ટ ન લગાવવા દેતા મોટું નુકસાન કરવુ પડ્યું, હવે તે પશ્ચિમ બંગાળ સરકારને ભરપાઈ કરવી પડશે
ટાટા મોટર્સે સિંગુર-નેનો પ્રોજેક્ટ કેસમાં પશ્ચિમ બંગાળ સરકાર સામેનો વળતરનો કેસ જીતી લીધો છે. ટાટા મોટર્સ લિમિટેડે જણાવ્યું હતું કે,…
Read More » -
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED એ દિલ્હીની નવી દારૂ નીતિ સંબંધિત મામલાને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે. EDએ સોમવારે 30 ઓક્ટોબર નોટિસ જારી કરીને તેને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યો હતો.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીની નવી દારૂ નીતિ સંબંધિત મામલાને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે. EDએ સોમવારે (30…
Read More » -
નવેમ્બરના મહિનામાં સૌથી વધારે વાવાઝોડાની આગાહી છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં આ મહિને સૌથી વધારે વાવાઝોડા આવે છે.
ભારતમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે. ભારે વરસાદ બાદ હવે રાજ્યોમાં ગુલાબી ઠંડી શરૂ રહી છે. જોકે દેશના મોટાભાગના વિસ્તારોમાં 15…
Read More » -
એપલ માટે ભારત હવે કમાઉ દિકરો: આવક રૂા.50000 કરોડ
વિશ્વવિખ્યાત ફોન નિર્માતા કંપની એપલ માટે ભારત હવે ‘કમાઉ દિકરો’ સાબીત થવા જઈ રહ્યું છે. એપલ ઈન્ડીયાનો ભારતમાં વ્યાપાર રૂા.50000…
Read More » -
રાજયમાં 27% કેસ વધ્યા: લગ્ન બહારના સંબંધો પણ કારણોસર; મહિલાઓ ફરિયાદ કરવા પણ હવે આગળ આવશે
કોરોના કાળ ગયો પણ તેની અસર હજું યથાવત છે અને ખાસ કરીને તનાવ-આર્થિક ચિંતા અને પરિવારમાં વિખવાદ જેવી ઘટનાઓ વધી…
Read More » -
આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં બે ટ્રેનો અથડાઈ જેમાં 11 લોકોના મોત થયા છે. ઈસ્ટ કોસ્ટ રેલ્વે (ECOR) એ અકસ્માતના કારણો વિશે કહ્યું કે ટ્રેન દુર્ઘટના માનવીય ભૂલને કારણે થઈ છે
આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં વિશાખાપટ્ટનમથી રાયગડા જતી પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ટ્રેન દુર્ઘટનામાં 9 મુસાફરોના મોત થયા…
Read More » -
ખુદ NDAના મુખ્યમંત્રીના વિરોધથી મોદી તો મિઝોરમ પ્રવાસ રદ
વડાપ્રધાન મોદી 30મી ઓકટોબરે મિઝોરમ જતા હતા, જયાં તેમણે મિઝોરમ-ત્રિપુરા-બાંગ્લાદેશ સીમા પર તામિત વિધાનસભા ક્ષેત્રનો પ્રવાસ કરવાનો હતો અને ત્યાં…
Read More »