ભારત
-
2023-24નો પ્રારંભ મોદી સરકાર માટે શુભ-શુભ થઈ રહ્યો છે સરકારની છેલ્લા પાંચ મહિનાની કુલ ટેક્ષ આવક 16 ટકા વધીને રૂા.11.8 લાખ કરોડ નોંધાઈ છે.
2023-24નો પ્રારંભ મોદી સરકાર માટે શુભ-શુભ થઈ રહ્યો છે સરકારની છેલ્લા પાંચ મહિનાની કુલ ટેક્ષ આવક 16 ટકા વધીને રૂા.11.8…
Read More » -
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલ 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલના ભાવ ફરી ઉંચા થવા લાગતા અને લાંબો સમય સુધી હવે ક્રુડતેલ મોંઘુ રહેવાની ધારણાઓ વચ્ચે પણ દેશમાં…
Read More » -
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેના 79 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસમાં ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેના 79 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસમાં ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રાજ્યમાં…
Read More » -
કાલે 30 સપ્ટેમ્બર: બેન્કો ચાલુ છે: ગુલાબી નોટો હોય તો જમા કરાવી દેજો
દેશમાં રૂા.2000ની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાના નિર્ણય બાદ હવે આવતીકાલ શનિવાર સુધીમાં તે પરત બેન્કમાં જમા કરાવવા અથવા મર્યાદીત…
Read More » -
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે NEET PG 2023ના કાઉન્સેલિંગને લઈને મોટો નિર્ણય લીધો , મંત્રાલયે તમામ કેટેગરીના કટઓફ અને ક્વોલિફાઈંગ પર્સેન્ટાઈલને શૂન્ય પર ઘટાડી દીધા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે NEET PG 2023ના કાઉન્સેલિંગને લઈને મોટો નિર્ણય લીધો છે. મંત્રાલયે તમામ કેટેગરીના કટઓફ અને ક્વોલિફાઈંગ પર્સેન્ટાઈલને શૂન્ય…
Read More » -
મધ્યપ્રદેશ અને રાજસ્થાન જીતવાની રણનીતિ બનાવી છે? જ્યાં અગાઉ મધ્યપ્રદેશમાં કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને વિધાનસભાની ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા હતા
તમારી ક્ષમતા બતાવો, પછી ખુરશી મેળવો, શું ભાજપે હવે દિલ્હીથી જારી આ આદેશથી મધ્યપ્રદેશ અને રાજસ્થાન જીતવાની રણનીતિ બનાવી છે?…
Read More » -
મણિપુરમાં એક વાર ફરીથી સ્થિતિ બગડી રહી છે , ઉગ્ર ભીડે ગુરૂવારે થૌબલ જિલ્લામાં ભાજપ મંડલ કાર્યાલયમાં આગ લગાવી દીધી હતી. માહિતી મળતાની સાથે જ ઘટના સ્થળ પર પહોંચેલા સુરક્ષા દળોએ આગ પર કાબુ મેળવ્યો હતો
ઉગ્ર ભીડે ગુરૂવારે થૌબલ જિલ્લામાં ભાજપ મંડલ કાર્યાલયમાં આગ લગાવી દીધી હતી. માહિતી મળતાની સાથે જ ઘટના સ્થળ પર પહોંચેલા…
Read More » -
રાજ્યમાં સરકારની જુદી જુદી યોજનાઓના કારણે બેંકોમાં વધારે ખાતા ખુલતા બેંકોમાં કામનું ભારણ વધ્યું છે. શાખાઓના વિસ્તારના પ્રમાણમાં બેંકોમાં પુરતા સ્ટાફની નિમણુંક નહીં થતાં બેંક વકર્સ યુનિયન દ્વારા રાજ્યભર જુદી-જુદી તારીખોએ હડતાળનું એલાન જાહેર કર્યું છે
રાજ્યમાં સરકારની જુદી જુદી યોજનાઓના કારણે બેંકોમાં વધારે ખાતા ખુલતા બેંકોમાં કામનું ભારણ વધ્યું છે. શાખાઓના વિસ્તારના પ્રમાણમાં બેંકોમાં પુરતા…
Read More » -
એક મૂર્તિ 51 ઈંચ લાંબી અને બીજી રામલલ્લાનાં 4 થી 5 વર્ષના બાળ સ્વરૂપની સ્થાપિત કરાશે
અત્રે રામ જન્મભૂમિ પર રામ મંદિરનું પૂરજોશમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.જેમાં પ્રગતિની નવી તસ્વીર બહાર આવી છે. ગ્રાઉન્ડ ફલોરની…
Read More » -
એસ. જયશંકરનો ટ્રુડોને જવાબ ન્યૂયોર્કમાં ડિસ્કશન એટ કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સમાં બોલતા તેમણે જણાવ્યું, “અમે કેનેડાના લોકોને કહ્યું કે આ ભારત સરકારની નીતિ નથી. જો તમારી પાસે કંઈ ખાસ છે તો જણાવો. અમે તે જોવા માટે તૈયાર છીએ
વિદેશમંત્રી એસ જયશંકરે કેનેડાના પક્ષને ખાલિસ્તાની નેતા હરદીપ નિજ્જરની હત્યાના સંબંધમાં ખાસ જાણકારી આપવાનું આશ્વાસન આપ્યું. ન્યૂયોર્કમાં ડિસ્કશન એટ કાઉન્સિલ…
Read More »